
ભરૂચના સ્પા સંચાલકની થયેલ હત્યાના ચકચારી મામલામાં પોલીસે સ્પાના ભાગીદાર અને મેનેજરની કરી ધરપકડ : રૂ. 9.50 લાખની લેતીદેતી બાબતે હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ
વાગરા, ભરૂચ ભરૂચના સ્પા સંચાલકની હત્યાના ચકચારી કેસનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. ગત 10 ફેબ્રુઆરીના રોજ ઝાડેશ્વર રોડ પર આવેલ શ્વાસ ડી પ્રોફેશનલ સ્પાના સંચાલક કૃણાલ પટેલ અચાનક ગુમ થયા હતા. પરિવારજનો દ્વારા શોધખોળ બાદ બીજા દિવસે તેમનો મૃતદેહ વાગરા તાલુકાના રહાડ ગામથી વચ્છનાદ ગામ તરફ જતાં

































